અલિઉદેપુર આવવા માટે જો તમે અમરેલી થી આવવા માંગતા હો તો તમારે ઈશ્વરિયા , ત્યાથિ વરસડા, અને ત્યાથી માલવિયા પિપરીયા અને પછી અલિઉદેપુર આવવુ પડે.
જો લાઠિ થી આવવુ હોય તો ટોડા , કેરાળા અને સિધુ અલિઉદેપુર આવી શકાય.
જો કે અમરેલી અને લાઠી થી તેનુ અંતર ૧૩ કીલોમીટર થાય છે.....
No comments:
Post a Comment