Sunday, May 22, 2011



તારીખ ૦૪/૦૫/૨૦૧૧ ના રોજ અલિઉદેપુર મા પરમ કૃપાળુ ભગવાન શ્રી રામ ની અસીમ કૃપા થી તથા પરમ પુજ્ય સદગુરૂ સંત શ્રી ધીરજ રામ બાપા ના આશિર્વાદ થી પરમ પવિત્ર શ્રી રામ કથ નુ આયોજન થયુ. અને નવ દિવસ સુધિ ગ્રામ જનો  એ રામ કથા નુ રસપાન કર્યુ.

             અને પુર્ણાહુતિ ના દિવસે રાઘવેન્દ્ર સરકાર ના દરબાર એટલે કે રામજી મંદિર ના નવ નિર્માણ નુ શુભ કાર્ય કરવાનુ પણ્
નક્કિ કરવામા આવ્યુ છે.



         રામ કથા દરમ્યાન કેમેરા મા કેદ કરેલિ કેટ્લીક યાદો...............


            પરમ પુજ્ય સદગુરૂ સંત શ્રી ધીરજ રામ બાપા
                                 શ્રી સપ્તમુખી હનુમાનજી લિંબડિયા

   શ્રી ભુરિયા દાદા હનુમાનજી મંદિર , અલિઉદેપુર્
                                     


                                                         રામ કથા ના વક્તા શ્રી કાનદાસ બાપુ

                                     

                                       

                                       રાજુ ભાઇ ભુતૈયા જેમણે રામકથા ના આયોજન મા પિઠબળ પુરુ પાડ્યુ


                                                                           પોથિ યાત્રા




Tuesday, December 28, 2010

અલિઉદેપુર પ્રાથમિક શાળા

અલિઉદેપુર પ્રાથમિક શાળા અભ્યાસ માટે નો આદર્શ દાખલો પુરો પાડે છે.
કેટલીક વખાણવા લાયક બાબતો...............
હાલ મા શાળા મા આચાર્ય તરીકે ફરજ બજાવતા શ્રી ભરતભાઇ ટિલાવત કે જે મારા વર્ગ શિક્ષક હતા, તે શાળા મા અભ્યાસ કરતા બાળકો નો સર્વાંગી વિકાસ
                   જેમકે. -  સામાન્ય જ્ઞાન
                           -  રમત ગમત
                           -  વિજ્ઞાન મેળા
                           -   શિસ્ત
                           અને ખાસ કરીને અંગ્રેજી ભાષા પર ખુબ જ ધ્યાન આપે છે.
 અને તેના લિધે માધ્યમિક શિક્ષણ દરમ્યાન અમારા અલીઉદેપુર ગામ ના વિદ્યર્થિઓ હંમેશા આગળ હોય છે.

પધારો અમારા ગામમા

અલિઉદેપુર આવવા માટે જો તમે અમરેલી થી આવવા માંગતા હો તો તમારે ઈશ્વરિયા , ત્યાથિ વરસડા, અને ત્યાથી માલવિયા પિપરીયા અને પછી અલિઉદેપુર આવવુ પડે.
જો લાઠિ થી આવવુ હોય તો ટોડા , કેરાળા અને સિધુ અલિઉદેપુર આવી શકાય.

જો કે અમરેલી અને લાઠી થી તેનુ અંતર ૧૩ કીલોમીટર થાય છે.....

મારુ ગામ અલિઉદેપુર્

મારુ ગામ અલિઉદેપુર્
      જે બ્રહ્માંડ ના સૌર મંડળ ના પ્રુથ્વી ગ્રહ ના એશિયા ખંડ ના ભારત દેશ ના ગુજરાત રાજ્ય ના અમરેલિ જિલ્લા ના લાઠિ તાલુકા નુ
  નાનુ એવુ ગામ છે.